|
વિશ્વકોશની પ્રવૃત્તિનો પરિચય
પ્રજાના વિવિધ સ્તરના જિજ્ઞાસુઓને સતત થતો રહે તે
માટે વિશ્વકોશ ટ્રસ્ટે એક સંપર્કપત્ર દર મહિને
બહાર પાડવાનું વિચાર્યું તેનો પ્રારંભ ૧૯૯૭ના
નવેમ્બરમાં થયો, તે સંપર્કપત્રનું નામ ‘વિશ્વરંગ’
હતું ત્યારપછી
ઑકટોબર ૧૯૯૮થી તે ‘વિશ્વવિહાર’
નામે દર મહિને શ્રી કુમારપાળ દેસાઈના તંત્રીપદે
પ્રકાશિત થાય છે. તેમાં વિશ્વકોશની પ્રવૃત્તિના
સમાચાર વિગતે અપાય છે. ઉપરાંત રાજકારણ, અર્થકારણ,
વિજ્ઞાન અને શાશ્વત જીવનમૂલ્યોને
અનુલક્ષતી ઘટનાઓ
રજૂ થાય છે. કલા, સાહિત્યને પણ તેમાં સમાવવામાં
આવે છે. આમ, તેમાં દર મહિને નિયમિત નવી વાચન સામગ્રી
અપાય છે.
વિશ્વવિહાર
માટે અહીં કલીક કરો. |