૨૮ મે ૨૦૧૪:શ્રી આર. ટી. સાવલિયાએ પાવર-પ્રેઝટેશન સાથે સોલંકીકાલની શિલ્પસમૃદ્ધિ વિશેની ઘણી રસપ્રદ વાતો જણાવી હતી
|
'ગુજરાતની સોલંકીકાલીન શિલ્પ-સમૃદ્ધિ’ વિશે વક્તવ્ય આપવા આવેલા શ્રી આર. ટી. સાવલિયાનું ડૉ. કુમારપાળ દેસાઈએ પુસ્તક આપીને અભિવાદન કર્યું.
|
|
શ્રી જ્યોતિ ભટ્ટના ચિત્રોનું પ્રદર્શન નિહાળતા મહાનુભાવો
|
કલાવીથિકાના ઉપક્રમે શ્રી જ્યોતિ ભટ્ટ અને અન્ય મહાનુભાવો
|
ડો.પ્રતિભા આઠવલેનું સન્માન કરતાં શ્રી મનસુખભાઇ મેદાણી
|
સાદ પૂર્વાંચલનો અને સાદ સેવાનો વિશે વક્તવ્ય આપતાં ડો. પ્રતિભા આઠવલે
|
|
|
|
અમિત અંબાલાલના પુસ્તકના વિમોચન પ્રસંગે સંબોધન કરતાં જાણીતાં ચિત્રકાર શ્રી અતુલભાઇ ડોડિયા
|
અમિત અંબાલાલના પુસ્તકના વિમોચન પ્રસંગે શ્રીરેલિયા. શ્રી અતુલભાઇ ડોડિયા, શ્રી સંજય લાલભાઇ, શ્રી અમિત અંબાલાલ, શ્રી કુમારપાળ દેસાઇ
|
અમિત અંબાલાલના પુસ્તકના વિમોચન પ્રસંગે વક્તવ્ય આપતાં શ્રી સંજય લાલભાઇ
|
શ્રી કુમારપાળ દેસાઇ, શ્રી યોગેશ ગઢવી અને શ્રી અંબાદાન રોહડિયા
|
વક્તવ્ય આપતા શ્રી યોગેશ ગઢવી અને શ્રોતાઓ
|
|
મારી કલાયાત્રા વિશે વક્તવ્ય આપતા શ્રી જ્યોતિ ભટ્ટ
|
|
બ્રહ્માંડ અંત ભણી પુસ્તકનું વિમોચન કરતાં શ્રી પી.સી.પટેલ સાથે શ્રી સુબોધભાઇ ઝવેરી, શ્રી નિરંજનભાઇ ભગત અને શ્રી કુમારપાળ દેસાઇ
|
વક્તવ્ય આપતાં શ્રી સુશ્રુત પટેલ
|
કાવ્યસંગીત શ્રેણીના ઉપક્રમે સંગીતની પ્રસ્તુતી કરતાં શ્રીઅમર ભટ્ટ
|
શ્રી અમર ભટ્ટનું અભિવાદન કરતાં શ્રી ચંદ્રકાન્ત શેઠ
|
વક્તવ્ય આપતાં શ્રી કુમારપાળ દેસાઇ અને શ્રોતાઓ
|
વક્તવ્ય આપતા શ્રી અનિલ રેલિયા
|
શ્રી કુમારપાળ દેસાઇ શ્રી અનિલ રેલિયા શ્રી અમિત અંબાલાલ શ્રી જયદેવ શુક્લ અને શ્રી હિનાબહેન શુક્લ
|
ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરતાં શ્રી અમિત અંબાલાલ અને અન્ય મહાનુભાવો
|
રવીન્દ્રનાથ ટાગોર અને ગોરા નવલકથા વિશે વ્યાખ્યાન આપતાં શ્રી નિરંજન ભગત સાથે શ્રી શૈલેષભાઇ પારેખ અને શ્રી કુમારપાળ દેસાઇ
|
શ્રી નિરંજન ભગતનું સન્માન કરતાં શ્રી કુમારપાળ દેસાઇ
|
શ્રી શૈલેષભાઇ પારેખનું સન્માન કરતાં શ્રી કુમારપાળ દેસાઇ
|
વક્તવ્ય આપતાં શ્રી રજનીકુમાર પંડ્યા
|
વાર્તા ક્યાંથી મળે એ વિશે વક્તવ્ય આપતાં રજનીકુમાર પંડ્યા અને શ્રોતાઓ
|
શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરતા રઘુનંદન પાંશીકર
|
ગુજરાત વિશ્વકોશ વિશે પરિચય આપતાં શ્રી કુમારપાળ દેસાઇ અને અન્ય
|
અગસ્ત્ય ફાઉન્ડેશન વિશે પરિચય આપતાં શ્રી અમર ભટ્ટ અને અન્ય
|
શ્રી કાર્તિકેય સારાભાઇનું અભિવાદન કરતાં શ્રી કુમારપાળ દેસાઇ
|
વિશ્વનો આજનો વિકાસ કઇ દિશામાં વિશે વક્તવ્ય આપતાં કાર્તિકેય સારાભાઇ,શ્રોતાજનો
|
જીવન ઉત્કર્ષશ્રેણી અંતર્ગત વક્તવ્ય આપતાં ડો.સુધીર શાહ
|
જીવન ઉત્કર્ષશ્રેણી અંતર્ગત વક્તવ્ય આપતાં ડો.સુધીર શાહ અને શ્રોતાઓ
|
2જી ઓક્ટોબર '14, ગાંધીજી અમદાવાદમાં-વક્તવ્યમાં ડો. માણેક પટેલ, શ્રી રાજેન્દ્ર ખીમાણી અને ડો. કુમારપાળ દેસાઇ
|
2જી ઓક્ટોબર 2014ના રોજ ગાંધીજી અમદાવાદમાં કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકો
|
કાવ્યસંગીત શ્રેણી અંતર્ગત પ્રસ્તુતિ કરતાં અમર ભટ્ટ અને સાથી કલાકરો
|
કાવ્યસંગીત શ્રેણી અંતર્ગત કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો
|
કાવ્યસંગીત શ્રેણી અંતર્ગત શબ્દનો સ્વરાભિષેક સી.ડી.ના વિમોચન પ્રસંગે
|
કાવ્યસંગીત શ્રેણી અંતર્ગત કાવ્યપઠન કરતાં શ્રી રાજેન્દ્ર શુક્લ
|
લલિત કલાકેન્દ્રના ઉપક્રમે મંચ ઉપર શ્રી કુમારપાળ, પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી ગુલામમોહમ્મદશેખ અને શ્રી જયદેવ શુક્લ
|
કળાથી જીવતર ભણી વિશે વક્તવ્ય આપતાં પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી ગુલામમોહમ્મદશેખ
|
શ્રી ગુલામમોહમ્મદ શેખનું સન્માન કરતાં શ્રી અનિલ રેલિયા
|
ડો. કુમારપાળ દેસાઇ અને શ્રી સંજય ચૌધરી
|
ગિરનાર પરિક્રમા અને અનુભવો વિશે વક્તવ્ય આપતાં શ્રી સંજય ચૌધરી
|
ગિરનાર પરિક્રમા અને અનુભવો વિશે નાં વક્તવ્યમા ઉપસ્થિત શ્રોતાઓ
|
શ્રી ચન્દ્રકાન્ત શેઠનું સન્માન કરતાં શ્રી ભોળાભાઇ પટેલ અને શ્રી કુમારપાળ દેસાઇ
|
નળાખ્યાન પ્રેમાનંદનો પ્રજ્ઞાપ્રસાદ વિશે વક્તવ્ય આપતાં શ્રી ચન્દ્રકાન્ત શેઠ
|
સ્વાસ્થય યોગ શ્રેણી અંતર્ગત વક્તવ્ય આપતાં શ્રી ભારતીબેન મિસ્ત્રી
|
સ્વાસ્થય યોગ શ્રેણી અંતર્ગત કાર્યક્રમમાં શ્રી પ્રીતિ શાહ, શ્રી ભારતીબેન મિસ્ત્રી અને શ્રી કુમારપાળ દેસાઇ
|
કીડી કુંજર કરે કમાલના લેખિકા અંજનાબેન ભગવતી
|
કીડી કુંજર કરે કમાલની ગાયન પ્રસ્તુતિ કરતાં કલાકારો અને શ્રી અર્ચન ત્રિવેદી
|
કીડી કુંજર કરે કમાલ નાટક ભજવતાં બાળકો
|
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામા વિચાર પ્રગટ કરતાં બાળકો
|
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામા ભૂમિકા બાેધતા શ્રી અલ્પા શાહ અને નિર્ણાયકગણ
|
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામા બાળકો
|
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહના એક દિવસીય પરિસંવાદમાં શ્રી વૈશાલી ઠક્કર, શ્રી અનિલકુમાર શ્રી કુમારપાળ દેસાઇ શ્રી શ્રેયાંસી પરીખ અને શ્રી પી.સી. શાહસાહેબ
|
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહના એક દિવસીય પરિસંવાદમાં વક્કવ્ય આપતાં શ્રી અનિલકુમાર અને શ્રોતાઓ
|
શ્રી અરવિદનું મહાકાવ્ય સાવિત્રી વિશે વક્તવ્ય આપતાં શ્રી રાજેન્દ્ર પટેલ
|
શ્રી અરવિદનું મહાકાવ્ય સાવિત્રી વિશેનાં વ્યાખ્યાનમાં ઉપસ્થિત શ્રોતાઓ
|
વર્તમાન જીવન અને વાચનનો આનંદ વિશે વક્તવ્ય આપતાં ડો. જે. એમ. નાયક
|
વર્તમાન જીવન અને વાચનનો આનંદ વિશેમાં કાર્યક્રમમાં શ્રી પી.સી.શાહ , ડો. જે. એમ. નાયક અને ડો. કુમારપાળ દેસાઇ
|
નૃત્ય પ્રસ્તુતિમાં સૌન્દર્યનો આવિર્ભાવ વ્યાખ્યાન પ્રસંગે કથ્થક નૃત્ય પ્રસ્તુત કરતી બહેનો
|
નૃત્ય પ્રસ્તુતિમાં સૌન્દર્યનો આવિર્ભાવ વ્યાખ્યાન પ્રસંગે શ્રી કુમારપાળ દેસાઇ અને શ્રી કુમુદિનીબહેન લાખિયા
|
નૃત્ય પ્રસ્તુતિમાં સૌન્દર્યનો આવિર્ભાવ વિશે વક્તવ્ય આપતાં શ્રી કુમુદિનીબહેન લાખિયા
|
બાળવિશ્વકોશ ખંડ-5ના વિમોચન પ્રસંગે શ્રી રાજશ્રીબહેન મહાદેવિયા, શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી ચન્દ્રકાન્ત શેઠ, શ્રી દાઉદભાઇ ઘાંચી, શ્રી અંજનાબહેન ભગવતી, શ્રી શ્રદ્ધાબહેન ત્રિવેદી અને શ્રી શુભ્રાબહેન દેસાઇ
|
વિશ્વકોશ સ્થાપનાદિન નિમિત્તે વક્તવ્ય આપતાં ડો. કુમારપાળ દેસાઇ
|
વિશ્વકોશ સ્થાપનાદિન નિમિત્તે બાળવિશ્વકોશ ખંડ-5 ગુજરાતી વિશ્વકોશ ખંડ-7 (પુનસંસ્કરણ) મેઘનાદ સહા,અને ચીકુ વગેરે પુસ્તકોના વિમોચન પ્રસંગે શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી નીતિનભાઇ શુક્લ, શ્રી ચન્દ્રકાન્ત શેઠ, શ્રી દાઉદભાઇ ઘાંચી, શ્રી કુમારપાળ દેસાઇ, શ્રી શિલીનભાઇ નં. શુક્લ અને શ્રી ભદ્રાયુ વચ્છરાજાની
|
વિશ્વકોશ સ્થાપનાદિન નિમિત્તે વિશ્વકેશનું વિશ્વ વિશે વક્તવ્ય આપતાં શ્રી દાઉદભાઇ ઘાંચી
|
2જી ઓક્ટોબર 2014ના રોજ ગાંધીજી અમદાવાદમાં વિશે વક્તવ્ય આપતાં ડો. માણેક પટેલ
|
પેરિસના લુવ્ર મ્યુઝિયમનાં ચિત્રોની ફોટો ગ્રેવ્યોરનું કલાવીથિકામાં યોજાયેલું પ્રદર્શન નિહાળતાં શ્રી રેલિયા, શ્રી મડિયા અને શ્રી કુમારપાળ
|
વિશ્વસંસ્કૃતિ દિવસ નિમિત્તે કલાવીથિકામાં યોજાયેલાં પ્રસંગે મંચ ઉપર શ્રી અનિલ રેલિયા, શ્રી અમિતાભ મડિયા અને શ્રી કુમારપાળ દેસાઇ
|
વિશ્વસંસ્કૃતિ દિવસ નિમિત્તે વક્તવ્ય આપતાં શ્રી અમિતાભ મડિયા
|
વિદેશી કવિઓના ગુજરાતીમાં અનુવાદ થયેલાં કાવ્યોની પ્રસ્તુતિ પ્રસંગે સ્વાગત કરતાં શ્રી હિનાબહેન શુક્લ
|
વિદેશી કવિઓના ગુજરાતીમાં અનુવાદ થયેલાં કાવ્યોની પ્રસ્તુતિ કરતાં શ્રી અમર ભટ્ટ
|
વિદેશી કવિઓના ગુજરાતીમાં અનુવાદ થયેલાં કાવ્યોની પ્રસ્તુતિ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓ
|
|
૨૪ મે ૨૦૧૪:શ્રી જયંતિ પટેલ ‘રંગલા’નું શાલ ઓઢાડીને અભિવાદન કરતા શ્રી કુમારપાળ દેસાઈ
|
૨૪ મે ૨૦૧૪:વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર કાર્યક્રમમાં ‘રંગલા જોડે ઉડ્ડયન’ વિષય પર વક્તવ્ય આપતા શ્રી જયંતિ પટેલ
|
૨૮ મે ૨૦૧૪:ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આર્ટ ગૅલરીમાં શિલ્પ-સમૃદ્ધિ વિશેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
|
૨૮ મે ૨૦૧૪:ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આર્ટ ગૅલરીમાં શિલ્પ-સમૃદ્ધિ વિશેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
|
૨૮ મે ૨૦૧૪:ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આર્ટ ગૅલરીમાં શિલ્પ-સમૃદ્ધિ વિશેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
|
૨૮ મે ૨૦૧૪:ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આર્ટ ગૅલરીમાં શિલ્પ-સમૃદ્ધિ વિશેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
|
૨૮ મે ૨૦૧૪:ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘ગુજરાતની સોલંકીકાલીન શિલ્પ-સમૃદ્ધિ’ વિશે વક્તવ્ય આપતા શ્રી આર. ટી. સાવલિયા, પાવર-પ્રેઝટેશન સાથે
|
૨૪ મે ૨૦૧૪:વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર કાર્યક્રમમાં શ્રી જયંતિ પટેલ ‘રંગલો’ના કાર્ટૂન અને ચિત્રોનું પ્રદર્શન
|
૨૪ મે ૨૦૧૪:વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર કાર્યક્રમમાં શ્રી જયંતિ પટેલ ‘રંગલો’ના કાર્ટૂન અને ચિત્રોનું પ્રદર્શન
|
ભદ્રંકર વિદ્યા.જ્ઞાન. વ્યા.શ્રેણી અંતર્ગત ‘ઉર્દૂ-ગુજરાતી કાવ્યયાત્રા’ વિશે વક્તવ્ય આપતા શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ
|
ભદ્રંકર વિદ્યા.જ્ઞાન. વ્યા.શ્રેણી અંતર્ગત શ્રી હર્ષ બ્રહ્મભટ્ટનું વ્યાખ્યાન સાંભળતા શ્રોતાગણ
|
વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર અંતર્ગત યોજાયેલ કાવ્યસંગીત માણતાં સુજ્ઞ સંગીતપ્રેમીઓ
|
વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર અંતર્ગત યોજાયેલ કાવ્યસંગીતની પ્રસ્તુતિ કરતા શ્રી અમર ભટ્ટ
|
હરિને સંગે આલબમનું વિમોચન કરતા કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ, શ્રી કુમારપાળ દેસાઈ અને શ્રી અમર ભટ્ટ
|
તા. ૩ મે ૨૦૧૪: શ્રી અમર ભટ્ટનું અભિવાદન કરતા શ્રી નીતિનભાઈ શુક્લ
|
તા. ૨૩ એપ્રિલ ૨૦૧૪: જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘પ્રશિષ્ટ કૃતિઓના વાચનનો આનંદ’ વિશે વક્તવ્ય આપતા શ્રી સંજય ભાવે અને શ્રોતાગણ
|
જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘પ્રશિષ્ટ કૃતિઓના વાચનનો આનંદ’ વિશે વક્તવ્ય આપતા શ્રી સંજય ભાવે
|
તા. ૧૬ એપ્રિલ ૨૦૧૪: જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘શ્રી અરવિંદ અને ટાગોરનું કાવ્યદર્શન’ વિશે વક્તવ્ય આપતા શ્રી રાજેન્દ્ર પટેલ અને શ્રોતાગણ
|
જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘શ્રી અરવિંદ અને ટાગોરનું કાવ્યદર્શન’ વિશે વક્તવ્ય આપતા શ્રી રાજેન્દ્ર પટેલ
|
તા. ૧૮ ડિસેમ્બર ૨૦૧૩: સમાચારના શબ્દો અને શબ્દોના સમાચાર - વિશે વક્તવ્ય આપતા શ્રી પરેશ વ્યાસ
|
તા. ૧૪ નવેમ્બર ૨૦૧૩: સામાજિક જાગૃતિ અને ગ્રંથાલયો - પ્રવચન વિશે વક્તવ્ય આપતા શ્રી પ્રવીણ સી. શાહ
|
તા. ૧૪ નવેમ્બર ૨૦૧૩: કાવ્યસંગીતશ્રેણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાજન
|
તા. ૧૩ નવેમ્બર ૨૦૧૩: ખગોળના મહારહસ્યો - વિશે વક્તવ્ય આપતા ડૉ. પંકજ જોશી
|
તા. ૨૪ ઑક્ટોબર ૨૦૧૩: પુસ્તકોનું વિમોચન કરતા શ્રી નારાયણભાઈ દેસાઈ, શ્રી કુમારપાળ દેસાઈ તથા બીજા મંચસ્થ મહાનુભાવો
|
તા. ૨૩ ઑક્ટોબર ૨૦૧૩: 'વ્યક્તિગત વિકાસ અને સરસ જીવન' વિશે વક્તવ્ય આપતા શ્રી મારુતિ જોશીપુરા
|
તા. ૨૦ ઑક્ટોબર ૨૦૧૩: કાવ્યસંગીતશ્રેણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાજન
|
તા. ૨૦ ઑક્ટોબર ૨૦૧૩: શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન'ના કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિ કરતા શ્રી અમર ભટ્ટ
|
તા. ૨૦ ઑક્ટોબર ૨૦૧૩: કાવ્યસંગીતશ્રેણીના કાર્યક્રમમાં કાવ્યપઠન કરતા શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન'
|
તા. ૧૯ ઑક્ટોબર ૨૦૧૩: શનિવારના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાગણ
|
તા. ૧૬ ઑક્ટોબર ૨૦૧૩: શ્રી ભરત દવેના 'નિર્ભીક વિચારક : દર્શક' વ્યાખ્યાનમાં ઉપસ્થિત શ્રોતાગણ
|
તા. ૧૬ ઑક્ટોબર ૨૦૧૩: 'નિર્ભીક વિચારક : દર્શક' વિશે વક્તવ્ય આપતા શ્રી ભરત દવે
|
૯ ઑક્ટોબર, ૨૦૧૩: ‘કૅન્સરના રોગ પ્રત્યે સામાજિક પ્રતિભાવ’ વ્યાખ્યાનમાં ઉપસ્થિત પ્રેક્ષકગણ
|
૯ ઑક્ટોબર, ૨૦૧૩: સ્વાસ્થ્ય યોગશ્રેણી -ડૉ. ભરત પરીખનું પુષ્પગુચ્છથી સન્માન કરતા શ્રી ભોળાભાઈ પટેલ
|
૯ ઑક્ટોબર, ૨૦૧૩: સ્વાસ્થ્ય યોગશ્રેણી -શ્રી ઉષાબહેન શુક્લનું પુષ્પગુચ્છથી સન્માન કરતા શ્રી હિનાબહેન શુક્લ
|
૯ ઑક્ટોબર, ૨૦૧૩: સ્વાસ્થ્ય યોગશ્રેણી -ડૉ. ભરત પરીખનું શાલ ઓઢાડીને સન્માન કરતા શ્રી ધીરુભાઈ ઠાકર
|
૯ ઑક્ટોબર, ૨૦૧૩: સ્વાસ્થ્ય યોગશ્રેણી -ડૉ. શિલીન શુક્લનું સન્માન કરતા ડૉ. કુમારપાળ દેસાઈ
|
૯ ઑક્ટોબર, ૨૦૧૩: સ્વાસ્થ્ય યોગશ્રેણી -ડૉ. શિલીન શુક્લનું શાલ ઓઢાડીને સન્માન કરતા શ્રી ધીરુભાઈ ઠાકર
|
૩૧ ઑગસ્ટ ૨૦૧૩: ઝવેરચંદ મેઘાણીના લોકગીતોની પ્રસ્તુતિ સમયે ઉપસ્થિત શ્રીમતી ઈન્દુબહેન મેઘાણી,અન્ય
|
૩૧ ઑગસ્ટ ૨૦૧૩: ઝવેરચંદ મેઘાણીના લોકગીતોની પ્રસ્તુતિ કરતા શ્રી અભેસિંહ રાઠોડ અને શ્રી મીનાબહેન પટેલ
|
૩૧ ઑગસ્ટ ૨૦૧૩: લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડનું અભિવાદન કરતા શ્રી ધીરુભાઈ ઠાકર
|
૯ ઑગસ્ટ ૨૦૧૩
|
૯ ઑગસ્ટ ૨૦૧૩
|
૯ ઑગસ્ટ ૨૦૧૩
|
૮ ઑગસ્ટ ૨૦૧૩
|
૮ ઑગસ્ટ ૨૦૧૩
|
૮ ઑગસ્ટ ૨૦૧૩
|
૮ ઑગસ્ટ ૨૦૧૩
|
૨૬ જૂન ૨૦૧૩; વિષય-ગુજરાતમાં રાસ અને ગરબાની પરંપરા; વક્તા-શ્રી પૂર્ણિમા શાહ
|
૧૯ જૂન ૨૦૧૩: વિષય-કવિ દુલા કાગ; વક્તા-શ્રી વસંત ગઢવી
|
૧૫ જૂન ૨૦૧૩: મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાં ગીતોની પ્રસ્તુતિ શ્રી અમર ભટ્ટ અને શ્રી શ્રદ્ધા શ્રીધરાણી દ્વારા
|
૧૫ જૂન ૨૦૧૩: મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાં ગીતોની પ્રસ્તુતિ શ્રી અમર ભટ્ટ અને શ્રી શ્રદ્ધા શ્રીધરાણી દ્વારા
|
૧૫ જૂન ૨૦૧૩: મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાં ગીતોની પ્રસ્તુતિ શ્રી અમર ભટ્ટ અને શ્રી શ્રદ્ધા શ્રીધરાણી દ્વારા
|
૧૫ જૂન ૨૦૧૩: મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાં ગીતોની પ્રસ્તુતિ શ્રી અમર ભટ્ટ અને શ્રી શ્રદ્ધા શ્રીધરાણી દ્વારા
|
૧૫ જૂન ૨૦૧૩: મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાં ગીતોની પ્રસ્તુતિ શ્રી અમર ભટ્ટ અને શ્રી શ્રદ્ધા શ્રીધરાણી દ્વારા
|
૨૯ મે ૨૦૧૩
|
૨૨ મે ૨૦૧૩
|